તંત્રીસ્થાનેથી...
પાકિસ્તાન તંગદિલી
ઓછી કરવા યુદ્ધ નહીં વિસ્તારવાની સલાહ સ્વીકારવા તૈયાર થયું છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ
ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત-પાક. યુદ્ધવિરામ માટે તૈયાર છે, એવી જાહેરાત કરી અને ભારતે પણ
તેને અનુમોદન આપ્યું છે. પાકિસ્તાન પાસે આમ પણ પસંદગીનો ઝાઝો અવકાશ નથી. પાકિસ્તાનના
પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ.....