• મંગળવાર, 08 જુલાઈ, 2025

કર્નાક બ્રિજ તૈયાર : એક મહિનાથી ઉદ્ઘાટનનું મુહૂર્ત નથી મળતું

સીએસએમટી, મસ્જિદ બંદર અને મહમ્મદ અલી રોડ વિસ્તારમાં પરિવહન માટે કર્નાક બ્રિજ મહત્ત્વનો છે

મુંબઈ, તા. 28 : મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી થોડા અંતરે આવેલો કર્નાક બ્રિજ એક મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ પાલિકા હજી સુધી પુલ વાહનવ્યવહાર માટે શરૂ કરી શકી નથી. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે પુલનાં તમામ.....