• મંગળવાર, 08 જુલાઈ, 2025

બુમરાહ બીજી ટેસ્ટમાં રમશે કે કેમ એનું સસ્પેન્સ

ગંભીર, અગરકર અને ગિલ લેશે અંતિમ નિર્ણય

નવી દિલ્હી, તા. 28 : ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમેચમાં પાંચ વિકેટે મળેલી હારબાદ હવે ભારતીય ટીમ આગામી મુકાબલાની તૈયારીમાં લાગી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે. બીજી જુલાઈથી રમાનારા મુકાબલા માટે ભારતીય ટીમ બર્મિંઘમ પહોંચી ચૂકી....