મરાઠા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ મેદાન ફરી ચર્ચામાં
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા
30: મુંબઈનું આઝાદ મેદાન ફરી એકવાર ચર્ચામાં છે. મરાઠા અનામતના પ્રદર્શનકારીઓથી આ સ્થળ
યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. મુંબઈ પોલીસની પરવાનગી મળ્યા બાદ શુક્રવારથીમરાઠા
અનામત કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે આઝાદ મેદાનમાં વિરોધ શરૂ કર્યો છે. પોલીસે પાંચ
હજાર પ્રદર્શનકારીઓની સંખ્યા મર્યાદિત કરી.....