• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભારત દુનિયાનું ભરોસાપાત્ર ભાગીદાર : મોદી

ક્વાલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને વડા પ્રધાનનું સંબોધન 

કવાલાલંપુર, તા. 7 : મલેશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ક્વાલાલંપુરમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ માટે ભારતને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે સમગ્ર વિશ્વ જોઈ રહ્યંy છે. આ જ વિશ્વાસ યુકે, યુરોપ, અમેરિકા સાથે થયેલા વેપાર કરારોમાં દેખાયો છે. આઠ વર્ષ બાદ બે દિવસના મલેશિયા પ્રવાસે…..