• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ચારકોપચા રાજાનું 177 દિવસે વિસર્જન

પીઓપીની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધનો મામલો

મુંબઈ, તા. 2 : પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)ની ગણેશમૂર્તિના સમુદ્રમાં વિસર્જન પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે છેલ્લા 177 દિવસથી વિસર્જનની પ્રતીક્ષામાં રહેલા ચારકોપના રાજાનું આજે વિસર્જન.....