મુંબઈ, તા. 13 : બીએમસી અંધેરીમાં ગોખલે બ્રિજનું સીડી બરફીવાલા ફ્લાયઓવરમાં વિલીનીકરણ કરવા બીજેટીઆઈ દ્વારા ભલામણ કરાયેલા પાંચ કૉન્ટ્રેક્ટરોમાંના એક કૉન્ટ્રેક્ટરને વિનંતી કરવાની યોજના ધરાવે છે. આનાથી બીએમસીને ચૂંટણી પંચ પાસેથી પરવાનગી લેવાની તેમ જ બીડ માટે ટેન્ડરને આમંત્રવાની....