• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

સિંધુ જળથી પાક.ને વધુ એક ઝટકો : કાશ્મીરમાં 46 ટકા વધશે જળવિદ્યુત ઉત્પાદન

નવી દિલ્હી, તા.28: પહલગામ આતંકવાદી હુમલા પછી પાક.ને સબક શીખવવા માટે ભારતે સિંધુ જળ સંધિ અટકાવી દેતા પાક.ની હાલત પાતળી પડી ગઈ છે. આમાં હવે પાક. વધુ તરફડિયા મારે તેવા અહેવાલો.....