• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

જમ્મુ-કાશ્મીરમાં એનઆઇએના દરોડા

અનંતનાગ જિલ્લામાં આતંકવાદ સંબંધિત કેસમાં થઈ કાર્યવાહી

નવી દિલ્હી તા. 22 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા આજે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદ સંબંધિત કેસોના જોડાણોની તપાસના ભાગરૂપે બે મહત્ત્વના સ્થળોએ વ્યાપક દરોડા....