• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

શનિ શિંગણાપુર મંદિરનું કાર્યાલય સીલ

ભ્રષ્ટાચારના પુરાવા નષ્ટ ન થાય એ માટે કલેક્ટરની કાર્યવાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 :  સાંઈબાબાના શિર્ડી નજીક આવેલા દેશભરમાં વિખ્યાત શનિ શિંગણાપુર મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટમાં આર્થિક દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ થયા છે ત્યારે જિલ્લા કલેક્ટરે શનિવારે આ મંદિરના ટ્રસ્ટની અૉફિસને સીલ કરી દીધી હતી. આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો…..