કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી તા. 8: કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ સેવાઓ સંપૂર્ણપણે
મફત રહેશે અને યુઝર્સ પર કોઈપણ પ્રકારનો સર્વિસ ચાર્જ લગાવવામાં આવશે નહીં. છેલ્લા
કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં એવી અફવાઓ ચાલી રહી હતી કે આગામી
સમયમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવી શકે....