• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

બીજા વિશ્વયુદ્ધમાં પોલૅન્ડના શરણાર્થીઓની સ્મૃતિમાં પ્રસ્તાવિત સંગ્રહાલયની મુલાકાતે પ્રતિનિધિમંડળ

કોલ્હાપુરમાં માનવતાના ઉજળા ઈતિહાસનું સ્મારક

મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : બીજા વિશ્વયુદ્ધમાં પોલેન્ડના હજારો શરણાર્થીઓની સ્મૃતિમાં કોલ્હાપુરમાં પ્રસ્તાવિત વાલિવાડે માનવતા સંગ્રહાલયની સમીક્ષા માટે પોલેન્ડના સાંસદોનું પ્રતિનિધિમંડળ કોલ્હાપુરની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળના સલાહકાર અને ઇતિહાસકાર ડૉ મલગોર્ઝાટા બોનિકોવસ્કાએ શિવાજી યુનિવર્સિટીમાં....