• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

એક હજારે બારને નોકરી મળે છે : રાહુલ ગાંધી

પ્રયાગરાજમાં `છાત્રોકી ગુંજ'ને સંબોધન

પ્રયાગરાજ, તા. 8 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારની સાંજે અહીં `છાત્રોકી ગુંજ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. રાહુલે છાત્રોને કહ્યુy હતું કે, આ રીલ બનાવવી 21મી સદીનો નશો છે. યુવાનોના ડેટા છીનવીને મોટી મોટી કંપનીઓને અપાય છે. દેશમાં એક હજારમાંથી માત્ર 12 યુવાનોને સ્થાયી નોકરી મળે છે, તેવા પ્રહાર 20 મિનિટનાં....