• સોમવાર, 22 જૂન, 2026

નીટની ફેરપરીક્ષા આપશે 22.79 લાખ છાત્ર

પાંચ હજારથી વધુ કેન્દ્રો ઉપર એનટીએની ચાંપતી નજર 

નવી દિલ્હી, તા. 20 : પેપર લીકથી દેશભરના વિદ્યાર્થી, વાલીઓમાં ભારે નિરાશા, છાત્રોના આપઘાત જેવી ગંભીર ઘટનાઓ બાદ અવરોધો વગર સફળતાપૂર્વક નીટની પુન: પરીક્ષા પાર પાડવા સરકાર એલર્ટ છે, આવતીકાલે રવિવારે દેશભરના 22.79 લાખથી વધુ છાત્રો આ ફેરપરીક્ષા આપશે. મહત્ત્વપૂર્ણ તબીબી પ્રવેશ પરીક્ષા પારદર્શક, સુરક્ષિત.....