પાકિસ્તાનના વડા પ્રધાન શરીફનો દાવો
નવી દિલ્હી, તા. 13
: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા સમજૂતી હવે ગણતરીનાં કલાકોમાં જ સાકાર થવાની
સંભાવના પ્રબળ બની હોવાનો દાવો બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરનાર પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી
શહબાઝ શરીફે કર્યો છે. શરીફે કહ્યું છે કે,
આગામી 24 કલાકમાં જ આ સમજૂતી ફાઈનલ થવાની આશા છે. પાકિસ્તાન આ સમજૂતી....