શિવસેના-મનસેના ગઢની ઘટના બાદ પાલિકાએ કાર્યવાહી હાથ ધરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વિદ્યાવિહારની
સોસાયટીમાં સફેદ પટ્ટાનો થયેલો જૈન-મરાઠીનો વિવાદ હવે દાદર પહોંચ્યો છે. દાદરના ગોખલે
રાડ પર સફેદ પટ્ટી બનાવવામાં આવી હોવાની માહિતી મળતાં મનસેએ આક્રમકતા દાખવતા પાલિકા
પ્રશાસને આ સફેદ પટ્ટાને ભૂંસવાની કાર્યવાહી આજે કરી હતી. આ બાબતે મનસેના સંદીપ દેશપાંડેને....