• શનિવાર, 11 એપ્રિલ, 2026

કેદારનાથમાં હિમવર્ષા : અટલ ટનલ બંધ

કાળઝાળના બદલે ઉનાળો ટાઢોબોળ !

નવીદિલ્હી,તા.4: ઉનાળો કાળઝાળ બનવાને બદલે દેશનાં ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં હવામાન પલટો લઈને આવ્યો છે. કેદારનાથમાં આજે ભારતે હિમવર્ષાનાં કારણે પહાડીઓ હિમચાદરથી ઢંકાઈ ગઈ હતી. રોહતાંગ પાસે નજીક પણ ભારે હિમપાતનાં કારણે અટલ ટનલ બંધ કરી નાખવી પડી હતી. બીજીબાજુ લાહોલ સ્પીતિની....