ધારાશાત્રી કહે છે અમારી પાસે પુરાવા છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : અભિનેતા
સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે સીબીઆઈની તપાસના મુદ્દે આગામી
દિવસોમાં રાજકીય લડાઈ તીવ્ર બની શકે છે. આ પ્રકરણ ઠાકરે પરિવારને બદનામ કરવાનું કાવતરું
છે એમ શિવસેના (ઠાકરે)ના નેતા સંજય રાઉત કહે છે જ્યારે મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણે
કહે છે કે સીબીઆઈ પૂછપરછ માટે આદિત્ય ઠાકરેને બોલાવે એવી શક્યતા છે,....