• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવમાં 19 સપ્ટેમ્બરથી મુંબઈમાં મરાઠા આરક્ષણ માટે જરાંગેનું આંદોલન

જાલના, તા. 12 (પીટીઆઈ) : મરાઠાઓને આરક્ષણ માટે એક્ટિવિસ્ટ મનોજ જરાંગે આવતી 19મી સપ્ટેમ્બરથી સવારે દસ વાગ્યાથી મુંબઈના આઝાદ મેદાન ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કરશે. મુંબઈમાં 14મીથી 25મી....