બાબા રામદેવ અને ઉદ્ધવ સેનાના નેતા રાઉતે ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી/મુંબઈ,
તા.14 : અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનામાં હવે શંકાના વાદળો ઘેરાયા છે. એર ઈન્ડિયાનું
વિમાન શા માટે અને કેવી રીતે ક્રેશ થયું ? તે અંગે દેશ-વિદેશની 8 એજન્સી તપાસમાં લાગી
છે. દરમિયાન યોગગુરુ બાબા રામદેવ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે દુર્ઘટના
અંગે શંકા વ્યક્ત.....