§ શાહિદ રાજાઈ બંદર પર ધડાકાનું કારણ અકળ; કામગીરી બંધ
તહેરાન,
તા.26 : ઈરાનના
દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલા બંદર અબ્બાસ શહેરમાં આજે શાહિદ રાજાઈ બંદર પર એક મોટો
વિસ્ફોટ થયો હતો. ઈરાનના સરકારી મીડિયા અનુસાર,
આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 516
લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ચાર લોકોનાં મોત થયા હોવાની
ઈરાને પુષ્ટિ કરી હતી. શાહિદ રાજાઈ બંદર એ ઈરાનનું કન્ટેનર શિપમેન્ટનું મુખ્ય…..