મુંબઈ જળબંબાકાર થવાને વીસ વર્ષ થયાં
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
26 : બે દાયકા અગાઉ 26 જુલાઈએ મુંબઈમાં આવેલા પૂરને આજે પણ લોકો વીસરી નથી શક્યા. ચોવીસ
કલાક ધમધમતા મુંબઈની લાઈફ એ દિવસે ઠપ થઈ ગઈ. 24 કલાકમાં અભૂતપૂર્વ 944 મિમી વરસાદ પડયો,
દરિયામાં ઊંચી ભરતી અને ભૂસ્ખલનમાં 450 લોકોનાં મોત થયાં હતાં. 26મી જુલાઈ, 2005ના
મીઠી નદીના પૂર.....