• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ઓબીસીને અન્યાય ન થાય એ રીતે મરાઠાઓનો નિર્ણય લેવાશે : મુખ્ય પ્રધાન

મરાઠાઓને બંધારણ અને કાયદાના માળખામાં રહી અનામત

નાગપુર, તા. 30 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકાર અનામત માટે મરાઠાઓની માગણી સંતોષવા અંગે સકારાત્મક છે અને તેઓનાં હિતમાં નિર્ણયો લેશે. સાથોસાથ અન્ય પછાત વર્ગોને અન્યાય થાય નહીં તેનું ધ્યાન.....