• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

નાલાસોપારામાં પથ્થર ફટકારી યુવકની હત્યા

જૂના વિવાદમાં પાંચ આરોપી તૂટી પડયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : નાલાસોપારા-પૂર્વમાં ગાલાનગર પરિસરમાં શુક્રવારે મોડી રાત્રે 31 વર્ષના યુવકની પથ્થર ફટકારી હત્યા થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જૂના વિવાદમાં પાંચ આરોપીએ આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પલાયન થઈ ગયા હોવાથી પોલીસ તેમને શોધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ગાલાનગરમાં…..