મતદાર યાદીમાં ભૂલો અંગે ‘આઘાડી’ અને મનસેનો મરચો
અમે પુરાવા
સાથે અદાલતમાં જશું : ઉદ્ધવ ઠાકરે
વિધાનસભાની
ચૂંટણી બાદ જે વિગતો બહાર આવી એના લીધે સંસદીય લોકશાહીને આંચકો, બધા મળીને મતચોરીને અટકાવીશું : શરદ પવાર
મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ભાજપની આગેવાની હોવાના શાસક પક્ષોએ અમારો પક્ષ ચૂંટણીચિહ્ન અને મારા પિતાનું નામ ચોર્યુ હવે તેઓ મતની ચોરી કરવા માગે છે, એમ શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ.......