વરસાદનું પાણી અવરોધતું હતું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
26 : મીરા રોડ રેલવે સ્ટેશન નજીકના નયાનગર વિસ્તારમાં રેલવેના પાટાને અડીને એક કુદરતી
નાળું છે. આ નાળા પર સ્થાનિક રહેવાસીઓએ અહીંના નેતા અને પાલિકાના અધિકારીઓ સાથે મિલીભગત
કરી નાળા પર 90 ટકા ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આને લીધે દર વર્ષે ચોમાસામાં
વરસાદનું પાણી આ વિસ્તારમાં ભરાતું.....