• સોમવાર, 19 મે, 2025

પાલિકાએ 330 વૃક્ષને આપી સંજીવની

§  14 કિલો ખીલા અને 450 પોસ્ટરો હટાવાયાં

મુંબઈ, તા. 19 : મહાનગર મુંબઈમાં વૃક્ષો આડેધડ કાપવામાં આવી રહ્યા હોવાથી અને શહેરીકરણને લીધે હરિયાળી ઘટી રહી છે. મુંબઈમાં ભલે 29.75 લાખ કરતાં વધુ વૃક્ષો હોય, પરંતુ તેમની જાળવણી-દેખરેખ માટે મજબૂત પ્રણાલી નથી. પરિણામે લોકો બિનધાસ્ત રીતે વૃક્ષો પર ખીલા ઠોકે છે, એના પર પોસ્ટર-બૅનર ચોંટાડે….