• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

દુનિયાભરમાં ભીખ માગી : શાહબાઝ શરીફ

ઈસ્લામાબાદ, તા. 31 : પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આર્થિક સંકટનાં કારણે વિદેશમાંથી કરજ માગવાની વાતનો સ્વીકાર કર્યો છે. શરીફે કહ્યું હતું કે આઇએમએફ કાર્યક્રમ બચાવવા અને કરજનું અંતર પૂરું.....