• સોમવાર, 25 મે, 2026

પાલિકાના કર્મચારીઓને વસ્તી ગણતરીમાં ઉતારતા કામ ઠપ

મોટા ભાગના વિભાગમાં ચારમાંથી એક કર્મચારી હોવાથી લોકો પરેશાન

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈમાં અત્યારે એસઆઈઆરની સાથે વસતિ ગણતરી કરવામાં આવી રહી છે. એસઆઈઆર માટે અલગ વ્યવસ્થા છે, પણ વસતિ ગણતરી માટે શિક્ષકોએ પરીક્ષા અને પેપર તપાસવાના હોવાથી ના પાડતાં મુંબઈ પાલિકાના કર્મચારીઓને આ કામમાં જોતરવામાં આવ્યા છે. જો કે આને લીધે પાલિકાના દરેક વૉર્ડના તમામ....