હવાઈ રક્ષા મિસાઈલ પ્રણાલી વિકસિત કરવા રૂા. 30 હજાર કરોડનો સોદો મંજૂર
નવી દિલ્હી, તા.
27 : ભારતની સેનાએ હવાઈ સુરક્ષાની ક્ષમતા વધુ મજબૂત કરવાની દિશામાં મોટું પટલું ભરતાં
`અનંતશત્ર' વાયુરક્ષા મિસાઈલ પ્રણાલી ખરીદીને મંજૂરી આપી દીધી હતી. `અગ્નિશત્ર' પાકિસ્તાન
અને ચીનના ડ્રોન હુમલાઓ સામે ભારતનું સુરક્ષા કવચ બની રહેશે. અણુશત્રની છ રેજિમેન્ટનો
30 હજાર કરોડમાં સોદો નક્કી…..