અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.
14 : અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 274 લોકોનાં મોત થયાં છે.
વિમાનમાં સવાર પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત
થયાં છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. મૃતકોમાં 229 મુસાફરો હતા, જ્યારે
12 ક્રૂ મેમ્બર....