• સોમવાર, 19 મે, 2025

ગુપ્તચર ઇનપુટ બાદ તાજમહેલની સુરક્ષા વધી

આગરા, તા. 3 : આગરાના તાજમહેલમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર માહિતી બાદ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. સીઆઇએસએફ  કર્મચારીઓની સંખ્યામાં દોઢ ગણો વધારો કરવામાં આવ્યો છે. દરેક પોઈન્ટ પર ત્રણથી છ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓની તપાસ કર્યા પછી, તેમનો સામાન.....