દેરાસર તોડવાના વિરોધમાં જૈન સમાજની વિરાટ રૅલી
§ પાલિકાએ પૂજાપાઠની છૂટ આપી
મુંબઈ,
તા. 19 : વિલે પાર્લે (પૂર્વ)માં આવેલા શ્રી 1008
પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પાલિકા દ્વારા તોડી પાડવાના
વિરોધમાં જૈન સમાજે અભૂતપૂર્વ એકતા દેખાડી હતી. 12,000
કરતા વધુ લોકો સવારે શરૂ થયેલી રૅલીમાં જોડાયા હતા.
પાલિકાના ‘કે’ (પૂર્વ) વૉર્ડમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું…..