• સોમવાર, 19 મે, 2025

તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ : નિશિકાંત દુબે

§  સુપ્રીમ કોર્ટના વિરોધમાં ભાજપના નેતાનું નિવેદન

નવી દિલ્હી, તા.19 : વક્ફ સુધારા કાયદાને લઈને સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને બે દિવસથી તેની સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ એક વિવાદિત નિવેદન પ્રકાશમાં આવ્યું છે.  તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં આ…..