• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

નાસિકમાં ધાર્મિક સ્થળનો વિવાદ

§  દરગાહની આસપાસ ગેરકાયદે બાંધકામના તોડકામથી તંગદિલી

નાશિક, તા. 22 (પીટીઆઈ) : કાઠે ગલી નજીક પીર બાબા દરગાહ પાસેના ગેરકાયદે બાંધકામને આજે નાશિક પાલિકા દ્વારા હટાવવામાં આવ્યાં હતાં. સિડની ટાવર ઇમારત નજીકની ખુલ્લી જગ્યા પર બનાવવામાં આવેલાં આ બાંધકામને હટાવવામાં આવ્યું હતું. જોકે, દરગાહને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું….