તહેવારોમાં આરોગ્યની જાળવણી માટે બદામ જેવા ન્યુટ્રીયન્ટનું સેવન વધારવાની આરોગ્ય નિષ્ણાતોની ભલામણ
કલ્પેશ
શેઠ તરફથી
મુંબઇ, તા 12 : ગણપતિ બાપ્પાને સત્કારવા સજ્જ થયેલા મહારાષ્ટ્રવાસીઓ દ્વારા મીઠાઇ, ફૂલ તથા ડેકોરેશનની સાથે સૂકામેવાની ખરીદીમાં પણ 20 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે વધારે પડતી મીઠાઇ અને મોદકના....