• મંગળવાર, 26 મે, 2026

કેરીનો રસ ખાધા બાદ પરિવારના સાતની તબિયત બગડી

અહિલ્યાનગરની ઘટનામાં બધાં હૉસ્પિટલમાં દાખલ, જીવ બચ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈમાં ગયા મહિને એક જ પરિવારના ચાર લોકોના તડબૂચ અને બિરયાની ખાધા બાદ મૃત્યુ થવાની ઘટના તાજી બની હતી. ફૂડ પોઈનિંગ થવાથી તેમના મૃત્યુ થવાનું તપાસમાં જણાયું હતું. આ ઘટના તાજી છે ત્યારે મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શેગાવમાં રહેતા જાયભાય પરિવારના સાત લોકોએ કેરીનો રસ ખાધા બાદ....