• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

કબૂતરખાના મામલો : બન્ને જજોની બદલી બાદ પણ સુનાવણી લંબાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મુંબઈમાં દાદર સહિતના કબૂતરખાના બંધ કરીને અબોલ પક્ષીઓને ચણ નાખવા પરનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા બાદ જીવદયાપ્રેમીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે મુંબઈ પાલિકાને કબૂતર....