• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

કદમના આક્ષેપો વિરુદ્ધ અદાલતમાં બદનક્ષીનો દાવો કરાશે : અનિલ પરબ

`મહત્ત્વના મુદ્દા પરથી અન્યત્ર ધ્યાન દોરવા આક્ષેપો'

બાળાસાહેબના મૃતદેહને રાખવાના મુદ્દે નેતાઓમાં ઘમાસાણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેના મૃતદેહને `માતોશ્રી'માં બે દિવસ રાખી મુકાયા બાદ તેમના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી, એવા રામદાસ કદમના દાવાના જવાબમાં શિવસેના (ઠાકરે)ના નેતા અનિલ પરબે જણાવ્યું છે કે….