• સોમવાર, 19 મે, 2025

22-25 એપ્રિલ રૂઇયા કૉલેજમાં પંડિત દિનદયાળ હીરક મહોત્સવની ઉજવણી

§  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે : મંગલપ્રભાત લોઢા

મુંબઇ, તા. 19 : મહારાષ્ટ્ર સરકારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય એકાત્મ માનવ દર્શન હીરક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી 22થી 25મી એપ્રિલ દરમિયાન મુંબઇની રૂઇયા કૉલેજમાં શાનદાર ઉજવણીનું આયોજન કર્યું છે. સમિતિના અધ્યક્ષ કૅબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, સમાજમાં એકાત્મ માનવ દર્શન….