• સોમવાર, 19 મે, 2025

જીએસટી રજિસ્ટ્રેશન માટે હેરાનગતિ અટકાવવાનો પ્લાન

§  રજિસ્ટ્રેશન માટે નવાં ધોરણો જારી કર્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : જીએસટીના રજિસ્ટ્રેશન બાબતે વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે એવી ફરિયાદોને પગલે હવે સરકારે આ બાબતે પગલાં લેવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ અૉફ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ જીએસટી રજિસ્ટ્રેશન માટે નવા નોર્મ્સ જાહેર કર્યા છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશનથી પ્રોસેસમાં બિનજરૂરી અવરોધ ઊભો…..