• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

રાહુલ ગાંધીના ઘરની બહાર શીખ પરિવારોનું પ્રદર્શન

સજ્જનકુમારને આદર્શ કહેવા બદલ કૉંગ્રેસ નેતાઓ માફી માગે તેવી માગ કરી

નવી દિલ્હી, તા. 22 : શિખ નેતાઓ અને 1984ના શિખ વિરોધી રમખણોથી પ્રભાવિત પરિવારોના સભ્યોએ શનિવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન.....