• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

આયફોન માટે નહીં ઘરના વિવાદમાં ત્રણેયે ડુંગર પર જીવ ગુમાવ્યા?

કાયમ બહારગામ રહેતા પિતા ઘરે આવ્યા બાદ ઘટના બનવાની શંકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના બજાજનગર પરિસરમાં ખવડયા ડુંગર પર શુક્રવારે 19 વર્ષનો કૃણાલ ચાંદગુડે આયફોન લેવા બાબતે નારાજ થઈ માતા-િપતાને પકડી નીચે ઝંપલાવવાની અત્યંત ચોંકાવનારી......