આયાત-િનકાસ અને ટપાલ-પાર્સલ સેવા પણ અટકાવાઈ
નવી દિલ્હી, તા.3 : પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર એક પછી એક આકરી કાર્યવાહીમાં કેન્દ્ર સરકારે હવે પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત-િનકાસ બંધ કરીને ડાક-પાર્સલ સેવા પર પણ રોક લગાવી છે. પાકિસ્તાનના એક પણ માલવાહક જહાજને હવે ભારતની જળસીમામાં ઘૂસવા.....