• સોમવાર, 27 એપ્રિલ, 2026

અખાતી યુદ્ધથી બીયર ઉદ્યોગને ફટકો

ઉત્પાદન ખર્ચમાં 12 ટકાના વધારાથી ભાવમાં વધારાની શક્યતા

મુંબઈ, તા. 25 : અખાતી દેશોમાં યુદ્ધની અસર ભારતના બીયર ઉદ્યોગ પર પડી છે. કાચો માલ, કાચની બાટલીઓ અને કૅનના ભાવમાં વધારાને કારણે ઉત્પાદનખર્ચમાં 12 ટકાનો વધારો થયો છે. એની સીધી અસર કંપનીઓની કમાણી પર પડી છે. બીયર કંપનીઓ ભાવ વધારાનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલે એવી.....