• શનિવાર, 11 એપ્રિલ, 2026

આત્મહત્યાના કેસમાં પતિ કે પત્નીને જ દોષિત ન ઠેરવી શકાય : હાઈ કોર્ટ

દંપતી વચ્ચે નાના-મોટા ઝઘડા કે મતભેદ સામાન્ય બાબત

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : પતિ કે પત્નીની આત્મહત્યાના કેસમાં પતિ કે પત્ની ઉપર ઉશ્કેરણીના આરોપમાં સજા થઈ શકે, કેમ કે પતિ-પત્ની વચ્ચે કંકાશ સામાન્ય છે, એવા નિરીક્ષણ સાથે બૉમ્બે હાઈ કોર્ટે પતિની આત્મહત્યાના એક કેસમાં પત્નીને ઉશ્કેરણીના આરોપમાંથી મુક્ત કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે ગયા અઠવાડિયે....