કબૂતર એકથી બીજા સ્થળે ચણવા ન જાય
મુંબઈ, તા. 8
: શહેરના કબૂતરો માટે ચાર સ્થળોએ ચણ નાખવા માટેની વ્યવસ્થા કરવાનું મુંબઈ પાલિકાએ નક્કી
કર્યું છે. પણ આ ચાર સ્થળો માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. કબૂતરખાનાંઓ બંધ કરવાને
કારણે ફાટી નીકળેલા રોષને જોતા પાલિકાએ ચાર સ્થળોએ ચોક્કસ સમય માટે કબૂતરોને ચણ આપવાની
વ્યવસ્થા શરૂ કરવાની યોજના….