• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વંદે ભારત ભારતીઓ દ્વારા નિર્મિત ભારતીયોની ટ્રેન : વડા પ્રધાન

વારાણસીથી ચાર ટ્રેનને લીલી ઝંડી

વારાણસી, તા. 8 : પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસી-કાશીથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ અવસરે મોદીએ કહ્યું હતું કે, વંદેભારત ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવાયેલી ટ્રેન છે. `નમ : પાર્વતી પતયે' બોલીને ભાષણનો પ્રારંભ કરનારા મોદીએ ટ્રેનમાં…..