મુંબઈ, તા. 8 : `મુંબઈ વન ઍપ' પરથી ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ટિકિટ કાઢવામાં આવશે તો તેના પર 20 ટકા છૂટ આપવામાં આવશે એવું એમએમઆરડીએએ જાહેર કર્યું છે. આ યોજના 31 ડિસેમ્બર સુધી અમલમાં હશે. એમએમઆરડીએએ ઈન્ટિગ્રેટેડ ટિકિટ સિસ્ટમ સ્કીમ હેઠળ મુંબઈ વન ઍપ કાર્યાન્વિત કરી…..