• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

જૈન મુનિ કબૂતર પ્રેમીઓને ઉતારશે પાલિકાની ચૂંટણીમાં

કબૂતરખાનાનો મુદ્દો હવે રાજકીય

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 11 : દાદર સહિત મુંબઈનાં બાવન કબૂતરખાનાં બંધ કરાવાતા જૈનો સહિત જીવદયાપ્રેમીઓએ જોરદાર વિરોધ કર્યો હતો અને આજેય આ બાબતે કોર્ટમાં લડત ચાલી રહી છે ત્યારે કબૂતરોને બચાવવા માટે શનિવારે દાદરના.....